ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?
Anonymous Quiz
4%
વડાપ્રધાન
12%
કેબિનેટ મિનિસ્ટ્રી
80%
રાષ્ટ્રપતિ
3%
લોકસભા અને રાજ્યસભા
રાજ્યપાલની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદ હેઠળ થાય છે?
Anonymous Quiz
38%
અનુચ્છેદ - 153
38%
અનુચ્છેદ - 155
18%
અનુચ્છેદ - 154
6%
અનુચ્છેદ - 156
ViewFile (65).pdf
2.7 MB
ચરોતર પ્રદેશનું મેદાન કયા પ્રકારની જમીનનું બનેલું છે ?
Anonymous Quiz
16%
ભૂખરી, કાળી અને ચીકણી જમીન
20%
કાળી અને રાતી જમીન
52%
લોએસ પ્રકારની બેસર જમીન
12%
કાળી અને ગોરાડું જમીન
‘તેજાબી વરસાદ' ની ઘટના માટે કયો વાયુ જવાબદાર ગણાય?
Anonymous Quiz
10%
કાર્બન ડાયોકસાઈડ
7%
હાઈડ્રોજન
73%
સલ્ફર ડાયોકસાઈડ
10%
કાર્બન મોનોકસાઈડ
ભારતમાં સ્વતંત્ર, મુકત અને ન્યાયી ચૂંટણીઓના આયોજન માટે ચૂંટણીપંચની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?
Anonymous Quiz
60%
324 કલમ
18%
234 કલમ
17%
370 કલમ
5%
334 કલમ
ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો, બંધારણની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે ?
Anonymous Quiz
9%
કલમ-49(A)
13%
કલમ-50(B)
10%
કલમ-41(A)
68%
કલમ-51(A)
ધ્રુપગઢ શિખર ............ માં આવેલું છે.
Anonymous Quiz
23%
વિંધ્યાચળ
24%
મેઘાલયની ટેકરીઓ
22%
અરવલ્લી
31%
સાતપુડા