Telegram Web Link
LRD_Constable_લોક_રક્ષક_નું_પેપર_15_06_2025.pdf
8.9 MB
📌 LRD પેપર વ્યવસ્થિત સ્કેન કરેલું
👮‍♂ GPRB LRD OMR LINK

⚡️https://virtualview.co.in/Police_OMR/SearchPage.aspx

Note: You can view your OMR sheet for 15 days.

#LRD #OMR
Forwarded from Abhijeetsinh Zala official (Satyapalsinh Jadeja)
LRD પેપર અંદાજિત કેટલા માર્ક થાય છે ?
Anonymous Poll
13%
130+
13%
120 - 130
17%
110 - 120
17%
100 - 110
14%
90 - 100
11%
80 - 90
14%
Below 80
share with your friends
Forwarded from Abhijeetsinh Zala official (Satyapalsinh Jadeja)
LRD પેપર અંદાજિત કેટલા માર્ક થાય છે ?
Anonymous Poll
13%
130+
13%
120 - 130
17%
110 - 120
17%
100 - 110
14%
90 - 100
11%
80 - 90
14%
Below 80
Forwarded from Abhijeetsinh Zala official (Satyapalsinh Jadeja)
LRD પેપર અંદાજિત કેટલા માર્ક થાય છે ?
Anonymous Poll
13%
130+
13%
120 - 130
17%
110 - 120
17%
100 - 110
14%
90 - 100
11%
80 - 90
14%
Below 80
🚨"જીવન રક્ષા પદક" મેળવનાર મનીષાબેનની નોંધ રાષ્ટ્ર્રપતિ દ્વારા એવોર્ડ આપીને લેવામાં આવી.


🚨જયારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા LRD ની પરીક્ષામાં પ્રશ્ન પૂછીને તેમને બિરદાવવા આવ્યા.

🚨કામગીરી બિરદાવાનો શ્રેષ્ઠ
પ્રયાસ.👏
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
આજે રાત્રે ૯:૩૦ એ toutube પર મળી એ છીએ આપડે
ખાસ જોડાજો …
જરૂર આવજો આજે ભાઈ બાબતો પ્રૂફ સાથે મૂકવી છે અને ઘણું સમજવા જેવી બાબતોને સમજાવવી છે
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
તલાટી માટે એકદમ સરસ time table સાથે જો અઠવાડિયે અઠવાડિયે તમને વર્ક આપું અને પછી એના ૧૦૦ પ્રશ્નોની ટેસ્ટ કરી એ , એવા પ્લાનિંગ માં છું ,
શું કહેવું તમારું ??
Anonymous Poll
91%
હા
9%
ના
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

તમને એવું લાગતું હોય કે કોઈ વ્યક્તિ તમારી વાતની ગેરસમજ કરે છે, તો એમાં નવાઈ નથી.
લોકો હંમેશાં એકબીજા સાથે વાતોમાં ગેરસમજ કરતા રહે છે.
કોઈ વ્યક્તિના મનને સંપૂર્ણપણે જાણી લેવાનું શક્ય નથી કારણ કે,
એક તો, વ્યક્તિ બદલાતી રહે છે, અને
બીજું, વ્યક્તિ સમય સંજોગો અનુસાર વર્તન કે વિચાર કરતી હોય છે.
ત્રીજું, આપણે બધા જ આપણી સમજણ પ્રમાણે એકબીજાને સમજીએ છીએ. હું તમને જે રીતે સમજુ છું તે સાચું જ છે, પણ મારી એ સમજ તમારી સમજણ પ્રમાણે નથી એટલે તમને એ મારી ગેરસમજ લાગે છે.

એ અર્થમાં ગેરસમજ જેવું કશું હોતું નથી. તે અનુકૂળતા પ્રમાણેની સમજ હોય છે. બે વ્યક્તિ એકબીજાને અનુકૂળ હોય ત્યાં સુધી કોઈ ગેરસમજ ન હોય, પ્રતિકૂળ થઈ જાય પછી સમજ પણ ગેરસમજ થઈ જાય. વાતચીત માટીના લોંદા જેવી હોય છે. બે વ્યક્તિ પોતપોતાની રીતે તે લોંદા પર હાથ ફેરવતી હોય છે. તેનો અંતિમ આકાર શું હશે તે બે વ્યક્તિ તેમાં શું યોગદાન આપે છે તેના પર નિર્ભર કરે છે. અમુક વાતચીતો માટીનો કઢંગો લોંદો જ રહી જાય છે, અમુક ખુબસુરત આકાર ધારણ કરે છે.
*Happy Morning*
2025/06/28 10:24:55
Back to Top
HTML Embed Code: