Telegram Web Link
આજે રાત્રે 8 કલાકે Live🔴

Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | કરંટ અફેર્સ | EP-18 |  ⁨@RanjitsirProfessionalInstitute

»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬


📹 વિડિયો જોવા માટેની Link ⤵️
https://www.youtube.com/live/2m3ngM23vdo?si=U8Yg_WM6D_rLyF2Y

✦ Download Ranjit Sir e-classapp👇:-https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️ https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸 You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitut e

🔷🔸 Facebook Page Click Link ⤵️ https://www.facebook.com/profile.php?id=1

🔷🔸 Instagram Click Link ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
આજે રાત્રે 8 કલાકે Live🔴

Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | ભૂગોળ | EP-19 | @RanjitsirProfessionalInstitute

»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬


📹 વિડિયો જોવા માટેની Link ⤵️
https://www.youtube.com/live/iLHtDRfrpas?si=wbsvGuPsf-od4vMB

✦ Download Ranjit Sir e-classapp👇:-https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️ https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸 You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitut e

🔷🔸 Facebook Page Click Link ⤵️ https://www.facebook.com/profile.php?id=1

🔷🔸 Instagram Click Link ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
ચારધામ યાત્રા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. અક્ષય તૃતીયાના દિવસે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ ખોલવાની સાથે આ યાત્રા શરૂ થાય છે. 2. શિયાળા દરમિયાન ચાર ધામમાંના આ બે મંદિરો જ બંધ રહે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
8%
ફક્ત 1
17%
ફક્ત 2
71%
1 અને 2 બંને
3%
બંનેમાંથી એક પણ નહિ
કયા શહેરને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે?
Anonymous Quiz
31%
જામનગર
15%
પાટણ
18%
નર્મદા
35%
ચાણોદ કરનાળી
કેબિનેટ મિશન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લોઃ

1. કેબિનેટ મિશને ભારતના ભાગલાની ભલામણ કરી હતી. 2. શરૂઆતમાં તમામ મુખ્ય પક્ષોએ કેબિનેટ મિશન યોજના સ્વીકારી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
15%
ફક્ત 1
28%
ફક્ત 2
50%
ફક્ત 1 અને 2 બંને
7%
આપેલ એકપણ નહીં
ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા નીચેનામાંથી કયા સંગઠનોની સ્થાપના કરવામાં આવી હતી?

1. અખિલ ભારતીય અસ્પૃશ્યતા વિરોધી સંઘ 2. સ્વતંત્ર મજૂર પક્ષ 3. અનુસૂચિત જાતિ સંઘ નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
34%
૧, ૨ અને ૩
34%
ફક્ત 1 અને 3
26%
ફક્ત 2 અને 3
6%
ફક્ત 1
જોડકાંને યોગ્ય રીતે જોડો:

વિગત નેતા 1. જ્યોર્જ ફર્નાન્ડીઝ a. સંપૂર્ણ ક્રાંતિ b. ગરીબી હટાઓ c. વિદ્યાર્થી પ્રતિકાર 2. જયપ્રકાશ નારાયણ ૩. ઇન્દિરા ગાંધી d. રેલવે હડતાળ 4. બિહાર ચળવળ નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
11%
a-1, b-3, c-2, d-4
47%
a-2, b-3, c-4, d-1
35%
a-3, b-1, c-2, d-4
7%
a-2, b-1 c-4, d-3
જૈન ધર્મ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. જૈન ધર્મ અહિંસાને ખૂબ મહત્વ આપતો હતો. 2. જૈન ધર્મ સાંસારિક બંધનોમાંથી મુક્તિ મેળવવાનો ધ્યેય રાખે છે. 3. જૈન ધર્મ દક્ષિણ ભારતમાં ફેલાયો ન હતો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
3%
ફક્ત 1
39%
ફક્ત 1 અને 2
31%
ફક્ત 2 અને 3
26%
૧, ૨ અને ૩
ચંદ્રગુપ્ત બીજા વિશે નીચેના વિધાનોનો વિચાર કરો.

1. તેમની રાજધાની ઉજ્જૈન હતી. 2. કાલિદાસ અને અમરસિંહ તેમના દરબારને શોભાવતા હતા. 3. ચીની યાત્રાળુ ફાહિયાન તેમના સમયમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. ઉપર પૈકી કયાં વિધાનોસાચાં છે?
Anonymous Quiz
5%
ફક્ત 1 અને 2
29%
ફક્ત 1 અને 3
32%
ફક્ત 2 અને 3
33%
૧, ૨ અને ૩
2025/07/08 21:01:45
Back to Top
HTML Embed Code: