આજે રાત્રે 8 કલાકે Live🔴
Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | કરંટ અફેર્સ | EP-18 | @RanjitsirProfessionalInstitute
»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📹 વિડિયો જોવા માટેની Link ⤵️
https://www.youtube.com/live/2m3ngM23vdo?si=U8Yg_WM6D_rLyF2Y
✦ Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs
🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo
🔷🔸 Whatsapp Channel ⤵️ https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w
🔷🔸 You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitut e
🔷🔸 Facebook Page Click Link ⤵️ https://www.facebook.com/profile.php?id=1
🔷🔸 Instagram Click Link ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | કરંટ અફેર્સ | EP-18 | @RanjitsirProfessionalInstitute
»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📹 વિડિયો જોવા માટેની Link ⤵️
https://www.youtube.com/live/2m3ngM23vdo?si=U8Yg_WM6D_rLyF2Y
✦ Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs
🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo
🔷🔸 Whatsapp Channel ⤵️ https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w
🔷🔸 You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitut e
🔷🔸 Facebook Page Click Link ⤵️ https://www.facebook.com/profile.php?id=1
🔷🔸 Instagram Click Link ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
આવી જાવ વિદ્યાર્થી મિત્રો લાઈવ🛑
https://www.youtube.com/live/2m3ngM23vdo?si=U8Yg_WM6D_rLyF2Y
https://www.youtube.com/live/2m3ngM23vdo?si=U8Yg_WM6D_rLyF2Y
YouTube
Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | કરંટ અફેર્સ | EP-18 |@RanjitsirProfessionalInstitute
Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | કરંટ અફેર્સ | EP-18 | @RanjitsirProfessionalInstitute
- ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે પાયાથી તૈયારી કરવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ એટલે રણજીતસર પ્રોફેશનલ ડિજિટલ ક્લાસ.
✦ Download Ranjit Sir e-ClassApp 👇…
- ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે પાયાથી તૈયારી કરવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ એટલે રણજીતસર પ્રોફેશનલ ડિજિટલ ક્લાસ.
✦ Download Ranjit Sir e-ClassApp 👇…
આજે રાત્રે 8 કલાકે Live🔴
Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | ભૂગોળ | EP-19 | @RanjitsirProfessionalInstitute
»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📹 વિડિયો જોવા માટેની Link ⤵️
https://www.youtube.com/live/iLHtDRfrpas?si=wbsvGuPsf-od4vMB
✦ Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs
🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo
🔷🔸 Whatsapp Channel ⤵️ https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w
🔷🔸 You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitut e
🔷🔸 Facebook Page Click Link ⤵️ https://www.facebook.com/profile.php?id=1
🔷🔸 Instagram Click Link ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | ભૂગોળ | EP-19 | @RanjitsirProfessionalInstitute
»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📹 વિડિયો જોવા માટેની Link ⤵️
https://www.youtube.com/live/iLHtDRfrpas?si=wbsvGuPsf-od4vMB
✦ Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs
🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo
🔷🔸 Whatsapp Channel ⤵️ https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w
🔷🔸 You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitut e
🔷🔸 Facebook Page Click Link ⤵️ https://www.facebook.com/profile.php?id=1
🔷🔸 Instagram Click Link ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
ચારધામ યાત્રા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. અક્ષય તૃતીયાના દિવસે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ ખોલવાની સાથે આ યાત્રા શરૂ થાય છે. 2. શિયાળા દરમિયાન ચાર ધામમાંના આ બે મંદિરો જ બંધ રહે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. અક્ષય તૃતીયાના દિવસે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ ખોલવાની સાથે આ યાત્રા શરૂ થાય છે. 2. શિયાળા દરમિયાન ચાર ધામમાંના આ બે મંદિરો જ બંધ રહે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
8%
ફક્ત 1
17%
ફક્ત 2
71%
1 અને 2 બંને
3%
બંનેમાંથી એક પણ નહિ
કયા શહેરને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે?
Anonymous Quiz
31%
જામનગર
15%
પાટણ
18%
નર્મદા
35%
ચાણોદ કરનાળી
કેબિનેટ મિશન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લોઃ
1. કેબિનેટ મિશને ભારતના ભાગલાની ભલામણ કરી હતી. 2. શરૂઆતમાં તમામ મુખ્ય પક્ષોએ કેબિનેટ મિશન યોજના સ્વીકારી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. કેબિનેટ મિશને ભારતના ભાગલાની ભલામણ કરી હતી. 2. શરૂઆતમાં તમામ મુખ્ય પક્ષોએ કેબિનેટ મિશન યોજના સ્વીકારી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
15%
ફક્ત 1
28%
ફક્ત 2
50%
ફક્ત 1 અને 2 બંને
7%
આપેલ એકપણ નહીં
ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા નીચેનામાંથી કયા સંગઠનોની સ્થાપના કરવામાં આવી હતી?
1. અખિલ ભારતીય અસ્પૃશ્યતા વિરોધી સંઘ 2. સ્વતંત્ર મજૂર પક્ષ 3. અનુસૂચિત જાતિ સંઘ નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
1. અખિલ ભારતીય અસ્પૃશ્યતા વિરોધી સંઘ 2. સ્વતંત્ર મજૂર પક્ષ 3. અનુસૂચિત જાતિ સંઘ નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
34%
૧, ૨ અને ૩
34%
ફક્ત 1 અને 3
26%
ફક્ત 2 અને 3
6%
ફક્ત 1
જોડકાંને યોગ્ય રીતે જોડો:
વિગત નેતા 1. જ્યોર્જ ફર્નાન્ડીઝ a. સંપૂર્ણ ક્રાંતિ b. ગરીબી હટાઓ c. વિદ્યાર્થી પ્રતિકાર 2. જયપ્રકાશ નારાયણ ૩. ઇન્દિરા ગાંધી d. રેલવે હડતાળ 4. બિહાર ચળવળ નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
વિગત નેતા 1. જ્યોર્જ ફર્નાન્ડીઝ a. સંપૂર્ણ ક્રાંતિ b. ગરીબી હટાઓ c. વિદ્યાર્થી પ્રતિકાર 2. જયપ્રકાશ નારાયણ ૩. ઇન્દિરા ગાંધી d. રેલવે હડતાળ 4. બિહાર ચળવળ નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
11%
a-1, b-3, c-2, d-4
47%
a-2, b-3, c-4, d-1
35%
a-3, b-1, c-2, d-4
7%
a-2, b-1 c-4, d-3
જૈન ધર્મ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. જૈન ધર્મ અહિંસાને ખૂબ મહત્વ આપતો હતો. 2. જૈન ધર્મ સાંસારિક બંધનોમાંથી મુક્તિ મેળવવાનો ધ્યેય રાખે છે. 3. જૈન ધર્મ દક્ષિણ ભારતમાં ફેલાયો ન હતો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. જૈન ધર્મ અહિંસાને ખૂબ મહત્વ આપતો હતો. 2. જૈન ધર્મ સાંસારિક બંધનોમાંથી મુક્તિ મેળવવાનો ધ્યેય રાખે છે. 3. જૈન ધર્મ દક્ષિણ ભારતમાં ફેલાયો ન હતો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
3%
ફક્ત 1
39%
ફક્ત 1 અને 2
31%
ફક્ત 2 અને 3
26%
૧, ૨ અને ૩
ચંદ્રગુપ્ત બીજા વિશે નીચેના વિધાનોનો વિચાર કરો.
1. તેમની રાજધાની ઉજ્જૈન હતી. 2. કાલિદાસ અને અમરસિંહ તેમના દરબારને શોભાવતા હતા. 3. ચીની યાત્રાળુ ફાહિયાન તેમના સમયમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. ઉપર પૈકી કયાં વિધાનોસાચાં છે?
1. તેમની રાજધાની ઉજ્જૈન હતી. 2. કાલિદાસ અને અમરસિંહ તેમના દરબારને શોભાવતા હતા. 3. ચીની યાત્રાળુ ફાહિયાન તેમના સમયમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. ઉપર પૈકી કયાં વિધાનોસાચાં છે?
Anonymous Quiz
5%
ફક્ત 1 અને 2
29%
ફક્ત 1 અને 3
32%
ફક્ત 2 અને 3
33%
૧, ૨ અને ૩
ભારતના સમવાયી માળખાને ઘણીવાર 'અર્ધ-સમવાયી' તરીકે વર્ણવવામાં આવે છે કારણ કે
Anonymous Quiz
6%
રાજ્યો પાસે સંઘ જેટલી સમાન સત્તાઓ છે.
23%
બંધારણ સત્તાના વિભાજન પર મૌન છે.
64%
તે સમવાયી અને એકાત્મક બંને પ્રણાલીઓની વિશેષતાઓને ધરાવે છે.
7%
સમવાયી વિવાદોમાં ન્યાયતંત્રની કોઈ ભૂમિકા નથી.
ચૂંટણીઓ યોજતી વખતે ભારતના ચૂંટણી પંચની સત્તાઓ બંધારણમાંથી મેળવવામાં આવે છે. ચૂંટણી વિવાદો અંગે પંચની સત્તાઓ પર નીચેનામાંથી કઈ એક મુખ્ય મર્યાદા છે?
Anonymous Quiz
16%
ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટના નિર્ણયોને રદબાતલ કરી શકે નહીં.
18%
ચૂંટણી પંચની સત્તાઓ સંસદના અધિકારક્ષેત્રને આધીન છે.
44%
ચૂંટણી પંચ સીધા જ તમામ મતવિસ્તારો માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી શકે છે.
22%
ચૂંટણી પંચ પાસે ચૂંટણી વિવાદોને સ્વતંત્ર રીતે ઉકેલવા માટે સંપૂર્ણ ન્યાયિક સત્તાઓ છે.
રાજ્યપાલની સત્તાઓ અને મુખ્યમંત્રીની સત્તાઓ વચ્ચેના સંઘર્ષના કિસ્સામાં કયો બંધારણીય સિદ્ધાંત અંતિમ નિર્ણય સુનિશ્ચિત કરે છે?
Anonymous Quiz
30%
રાષ્ટ્રપતિની અનુચ્છેદ 356 હેઠળની સત્તા અનુસાર રાજ્યપાલનો નિર્ણય અંતિમ છે.
33%
મુખ્યમંત્રીની ભલામણ અંતિમ છે, કારણ કે તે લોકશાહી ઇચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે.
33%
આ સંબંધ અનુચ્છેદ 163 હેઠળ રાજ્યપાલની વિવેકાધીન સત્તાઓ દ્વારા સંચાલિત થાય છે.
4%
કેન્દ્રીય કેબિનેટની સલાહના આધારે નિર્ણય લેવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે.
આવી જાવ વિદ્યાર્થી મિત્રો લાઈવ🛑
https://www.youtube.com/live/iLHtDRfrpas?si=wbsvGuPsf-od4vMB
https://www.youtube.com/live/iLHtDRfrpas?si=wbsvGuPsf-od4vMB
YouTube
Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | ભૂગોળ | EP-19 | @RanjitsirProfessionalInstitute
Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | ભૂગોળ | EP-19 | @RanjitsirProfessionalInstitute
- ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે પાયાથી તૈયારી કરવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ એટલે રણજીતસર પ્રોફેશનલ ડિજિટલ ક્લાસ.
✦ Download Ranjit Sir e-ClassApp 👇 :-
☞…
- ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે પાયાથી તૈયારી કરવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ એટલે રણજીતસર પ્રોફેશનલ ડિજિટલ ક્લાસ.
✦ Download Ranjit Sir e-ClassApp 👇 :-
☞…
ભારતીય રિઝર્વ બેંક (RBI) ની સત્તાઓ ભારતની નાણાકીય સ્થિરતા માટે મહત્વની છે. વિદેશી હૂંડિયામણ બજારોના નિયમનમાં RBIની ભૂમિકા અંગે નીચેનામાંથી શું સાચું છે?
Anonymous Quiz
14%
RBI પાસે દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર અને બજાર કામગીરી પર વિશિષ્ટ નિયંત્રણ છે.
39%
RBIની વિદેશી હૂંડિયામણ વ્યવહારોની દેખરેખ સુધી મર્યાદિત છે અને તેમાં નીતિ નિર્માણનો સમાવેશ થતો નથી.
38%
RBI નાણા મંત્રાલયની માર્ગદર્શિકા હેઠળ વિદેશી હૂંડિયામણ સંબંધિત નીતિઓ ઘડે છે.
9%
સર્વોચ્ચ અદા. દ્વારા નિર્દેશિત ન થાય ત્યાં સુધી RBI વિદેશી હૂંડિયામણ બજારમાં હસ્તક્ષેપ કરી શકતું નથી