*🚩રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે.🚩*
*🕉️ભગવાન જગન્નાથ,નું મૂળ મંદિર ઑડિશાના જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાનાં ભક્તો પાસે જાય છે.🙏*
*✅➡️અમદાવાદમાં 148 મી રથયાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ સોનાની સાવરણી🪄 થી પહિન્દવિધિ કરીને રથયાત્રા ને પ્રસ્થાન કરાવશે.🪔*
*📯રથયાત્રા માં સૌ પ્રથમવાર A.I. નો ઉપયોગ ક્રાઉડ એલર્ટ🔊 અને ફાયર એલર્ટ♨️ માટે કરાશે.🙏🙏*
*🚩જગન્નાથ પ્રભુ ના નેત્રદર્શન ના આપ સૌને હાર્દિક શુભકામનાઓ 🚩*
*⏩યુવા કરિયર અકેડમી ભાવનગર*
*📱૯૦૧૬૮૦૮૦૧૮📱*
*🕉️ભગવાન જગન્નાથ,નું મૂળ મંદિર ઑડિશાના જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાનાં ભક્તો પાસે જાય છે.🙏*
*✅➡️અમદાવાદમાં 148 મી રથયાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ સોનાની સાવરણી🪄 થી પહિન્દવિધિ કરીને રથયાત્રા ને પ્રસ્થાન કરાવશે.🪔*
*📯રથયાત્રા માં સૌ પ્રથમવાર A.I. નો ઉપયોગ ક્રાઉડ એલર્ટ🔊 અને ફાયર એલર્ટ♨️ માટે કરાશે.🙏🙏*
*🚩જગન્નાથ પ્રભુ ના નેત્રદર્શન ના આપ સૌને હાર્દિક શુભકામનાઓ 🚩*
*⏩યુવા કરિયર અકેડમી ભાવનગર*
*📱૯૦૧૬૮૦૮૦૧૮📱*