વસ્તુપાલ અને તેજપાલે આબુ પર બંધાયેલ લુણ વસહિનો (Luna Vasahi) નો સ્થપિત કોણ હતો ?
Anonymous Quiz
37%
શોભનદેવ
19%
કીર્તિધર
35%
કીર્તિદેવ
9%
ઉપર પૈકી એકપણ નહિ
❤4👍1👏1
➡️ ભરતીના નવા નિયમોને આધીન...
➡️વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે...
➡️ PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ
───────────────
⌨️⌨️⌨️
‼️પ્રવેશ કાર્ય શરૂ છે.‼️
⌨️⌨️⌨️⌨️⌨️
───────────────
🚪 TIME : સવારે 6:00 TO 8:00
📞 9714310310
💁💁💁💁💁💁💁💁💁💁
📍112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
➡️વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે...
➡️ PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ
───────────────
⌨️⌨️⌨️
‼️પ્રવેશ કાર્ય શરૂ છે.‼️
⌨️⌨️⌨️⌨️⌨️
───────────────
🚪 TIME : સવારે 6:00 TO 8:00
📞 9714310310
💁💁💁💁💁💁💁💁💁💁
📍112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
❤4
સરપંચે ખાસ કારણ દર્શાવીને કુલ સભ્યોના ઓછામાં ઓછા કેટલા સભ્યોની લેખિત વિનંતીથી પંચાયતની બેઠક બોલાવી જોઈએ?
Anonymous Quiz
13%
1/5
51%
1/3
29%
2/3
6%
1/2
❤2
ભારતનાં બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે ?
Anonymous Quiz
28%
74મો
22%
88મો
45%
97મો
5%
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં
❤4👍2👌1
#Revenue_Talati
ગુજરાતી વ્યાકરણ ની સાથે સાથે ગુજરાતી સાહિત્ય ની પણ તૈયારી કરવી.
રેવન્યુ તલાટીના અભ્યાસક્રમમા સાંસ્કૃતિ વારસો (4) મા આપેલ છે.
ગુજરાતી વ્યાકરણ ની સાથે સાથે ગુજરાતી સાહિત્ય ની પણ તૈયારી કરવી.
રેવન્યુ તલાટીના અભ્યાસક્રમમા સાંસ્કૃતિ વારસો (4) મા આપેલ છે.
🥰4👍1
જૈન ધર્મના 5 અણુરત્નો પૈકીના 4 અણુરત્નો કયા તીર્થકર દ્વારા આપવામાં આવ્યાં હતા ?
Anonymous Quiz
27%
મહાવીર સ્વામી
13%
સંભવનાથ
23%
નેમિનાથ
37%
પાશ્વનાથ
👌5❤1
ચંદ્રગુપ્ત મૌર્યને જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં કેવો ગણવામાં આવ્યો છે?
Anonymous Quiz
39%
ક્ષત્રિય
20%
બ્રાહ્મણ
26%
વૈશ્ય
15%
શુદ્ર
❤2❤🔥2
ViewFile - 2025-06-18T203514.686.pdf
1.4 MB
#GSSSB
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ કચેરી હસ્તકના આસીસ્ટન્ટ (લેબોરેટરી), વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૩૧૪/૨૦૨૫૨૬ ની વિગતવાર જાહેરાત
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ કચેરી હસ્તકના આસીસ્ટન્ટ (લેબોરેટરી), વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૩૧૪/૨૦૨૫૨૬ ની વિગતવાર જાહેરાત
............. નદીના કાંઠે ભરપુર વનરાજીથી સંતુપ્ત એવું રમણીય તીર્થ શામળાજી આવેલું છે ?
Anonymous Quiz
9%
સાબરમતી
19%
વાત્રક
63%
મેશ્વો
8%
પુષ્પાવતી
👌4❤1