Telegram Web Link
વસ્તુપાલ અને તેજપાલે આબુ પર બંધાયેલ લુણ વસહિનો (Luna Vasahi) નો સ્થપિત કોણ હતો ?
Anonymous Quiz
37%
શોભનદેવ
19%
કીર્તિધર
35%
કીર્તિદેવ
9%
ઉપર પૈકી એકપણ નહિ
4👍1👏1
➡️ ભરતીના નવા નિયમોને આધીન...

➡️વર્ગ-3, GPSC, UPSC જેવી પરીક્ષાઓની તૈયારી શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે...

➡️ PJCIના જૂના વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ

───────────────
  ⌨️⌨️⌨️

‼️પ્રવેશ કાર્ય શરૂ છે.‼️

⌨️⌨️⌨️⌨️⌨️
───────────────

🚪 TIME : સવારે 6:00 TO 8:00

📞 9714310310



💁💁💁💁💁💁💁💁💁💁
📍112, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
4
સરપંચે ખાસ કારણ દર્શાવીને કુલ સભ્યોના ઓછામાં ઓછા કેટલા સભ્યોની લેખિત વિનંતીથી પંચાયતની બેઠક બોલાવી જોઈએ?
Anonymous Quiz
13%
1/5
51%
1/3
29%
2/3
6%
1/2
2
ભારતનાં બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે ?
Anonymous Quiz
28%
74મો
22%
88મો
45%
97મો
5%
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં
4👍2👌1
#Revenue_Talati
ગુજરાતી વ્યાકરણ ની સાથે સાથે ગુજરાતી સાહિત્ય ની પણ તૈયારી કરવી.

રેવન્યુ તલાટીના અભ્યાસક્રમમા સાંસ્કૃતિ વારસો (4) મા આપેલ છે.
🥰4👍1
#Revenue_Talati
ઇતિહાસમા (8) નવીન ઉમેરાયેલ ટોપિક છે તે પણ ધ્યાને લેવું.
🥰3👍1👌1
#Revanue_Talati
બંધારણમા (8) અને (9) ટોપિક નવા ઉમેરાયેલ છે.
5
જૈન ધર્મના 5 અણુરત્નો પૈકીના 4 અણુરત્નો કયા તીર્થકર દ્વારા આપવામાં આવ્યાં હતા ?
Anonymous Quiz
27%
મહાવીર સ્વામી
13%
સંભવનાથ
23%
નેમિનાથ
37%
પાશ્વનાથ
👌51
ચંદ્રગુપ્ત મૌર્યને જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં કેવો ગણવામાં આવ્યો છે?
Anonymous Quiz
39%
ક્ષત્રિય
20%
બ્રાહ્મણ
26%
વૈશ્ય
15%
શુદ્ર
2❤‍🔥2
ViewFile - 2025-06-18T203514.686.pdf
1.4 MB
#GSSSB
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ કચેરી હસ્તકના આસીસ્ટન્ટ (લેબોરેટરી), વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંકઃ ૩૧૪/૨૦૨૫૨૬ ની વિગતવાર જાહેરાત
............. નદીના કાંઠે ભરપુર વનરાજીથી સંતુપ્ત એવું રમણીય તીર્થ શામળાજી આવેલું છે ?
Anonymous Quiz
9%
સાબરમતી
19%
વાત્રક
63%
મેશ્વો
8%
પુષ્પાવતી
👌41
2025/07/13 20:56:22
Back to Top
HTML Embed Code: