5_6204019356435749967.pdf
216.1 KB
જાહેરાત ક્રમાંક: ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની તા.૧૪-૦૯-૨૦૨૫ના રોજ યોજાનાર પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષામાં ઉમેદવારોએ ભરેલ ફોર્મની વિગતો ચકાસતા ધ્યાને આવેલ વિસંગતતા બાબતે ઉમેદવારોનું ધ્યાન દોરવા બાબત.
👍4❤1
👨💻 રાજયની કૃષિ યુનિવર્સિટીમા જુનીયર કલાર્ક Call Letter
⚡️https://apply.registernow.in/SAU/SAU2025/Account/Login
⏳Exam date 〰 21/09/25
#Call_letter
⚡️https://apply.registernow.in/SAU/SAU2025/Account/Login
⏳Exam date 〰 21/09/25
#Call_letter
❤3
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
YouTube
રેવન્યુ તલાટીની પરીક્ષામાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.. | WebSankul
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
❤3
UNESCO World Heritage Tentative List: ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને કુદરતી ધરોહરને વૈશ્વિક સ્તરે વધુ એક મોટું સન્માન મળ્યું છે. યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા ભારતનાં સાત નવાં સ્થળોને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સંભવિત યાદીમાં સામેલ કરવામાં આવ્યાં છે. આ જાહેરાત યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિમંડળ દ્વારા કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે આ પગલું ભારતની ધરોહરને સાચવવા અને સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આ તમામ સાત સ્થળોને કુદરતી અને ભૂસ્તરશાસ્ત્રીય વિશેષતાઓને આધારે આ યાદીમાં સ્થાન મળ્યું છે. કોઈ પણ સ્થળને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં કાયમી સ્થાન મેળવવા માટે સૌપ્રથમ તેને સંભવિત યાદી (Tentative List) માં મૂકવું એ એક અનિવાર્ય પ્રક્રિયા છે. આ નવા ઉમેરા સાથે હવે યુનેસ્કોની સંભવિત યાદીમાં ભારતીય સ્થળોની કુલ સંખ્યા 69 પર પહોંચી ગઈ છે.
યુનેસ્કોની સંભવિત યાદીમાં સામેલ થયેલા 7 નવા સ્થળો:
1. ડેક્કન ટ્રેપ્સ, પંચગની અને મહાબળેશ્વર (મહારાષ્ટ્ર): આ સ્થળ લાખો વર્ષો પહેલાં થયેલા જ્વાળામુખી વિસ્ફોટથી બનેલા બેસાલ્ટ ખડકોના અનોખા સ્તરો માટે પ્રખ્યાત છે.
2. સેન્ટ મેરી આઇલેન્ડ ક્લસ્ટર (ઉડુપી, કર્ણાટક): અહીં ષટકોણ આકારના બેસાલ્ટિક ખડકોની રચના જોવા મળે છે, જે ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ ખૂબ જ દુર્લભ છે.
3. મેઘાલયન એજ કેવ્સ (પૂર્વી ખાસી હિલ્સ, મેઘાલય): મેઘાલયની આ ગુફાઓ તેમની વિશિષ્ટ રચનાઓ અને જીવંત ઇકોસિસ્ટમ માટે જાણીતી છે.
4. નાગા હિલ ઓફિઓલાઇટ (કિફાઇર, નાગાલેન્ડ): આ સ્થળ પૃથ્વીના પેટાળના ઇતિહાસ અને પ્લેટ ટેક્ટોનિક્સ વિશે મહત્વપૂર્ણ જાણકારી પૂરી પાડે છે.
5. એરા મટ્ટી ડિબ્બાલૂ (વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ): અહીં કુદરતી પ્રક્રિયાઓ દ્વારા રચાયેલી લાલ રેતીની ટેકરીઓ આવેલી છે, જે 'રેડ સેન્ડ ડ્યુન્સ' તરીકે પણ ઓળખાય છે.
6. તિરુમાલા હિલ્સનો કુદરતી વારસો (તિરુપતિ, આંધ્ર પ્રદેશ): આ સ્થળ જૈવવિવિધતાથી ભરપૂર હોવાની સાથે સાથે ઊંડું આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે.
7. વર્કલાનો કુદરતી વારસો (કેરળ): કેરળનું આ સ્થળ દરિયાકિનારાની અનોખી ભેખડો અને વિશિષ્ટ ભૂસ્તરશાસ્ત્રીય રચનાઓ માટે જાણીતું છે
આ તમામ સાત સ્થળોને કુદરતી અને ભૂસ્તરશાસ્ત્રીય વિશેષતાઓને આધારે આ યાદીમાં સ્થાન મળ્યું છે. કોઈ પણ સ્થળને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં કાયમી સ્થાન મેળવવા માટે સૌપ્રથમ તેને સંભવિત યાદી (Tentative List) માં મૂકવું એ એક અનિવાર્ય પ્રક્રિયા છે. આ નવા ઉમેરા સાથે હવે યુનેસ્કોની સંભવિત યાદીમાં ભારતીય સ્થળોની કુલ સંખ્યા 69 પર પહોંચી ગઈ છે.
યુનેસ્કોની સંભવિત યાદીમાં સામેલ થયેલા 7 નવા સ્થળો:
1. ડેક્કન ટ્રેપ્સ, પંચગની અને મહાબળેશ્વર (મહારાષ્ટ્ર): આ સ્થળ લાખો વર્ષો પહેલાં થયેલા જ્વાળામુખી વિસ્ફોટથી બનેલા બેસાલ્ટ ખડકોના અનોખા સ્તરો માટે પ્રખ્યાત છે.
2. સેન્ટ મેરી આઇલેન્ડ ક્લસ્ટર (ઉડુપી, કર્ણાટક): અહીં ષટકોણ આકારના બેસાલ્ટિક ખડકોની રચના જોવા મળે છે, જે ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ ખૂબ જ દુર્લભ છે.
3. મેઘાલયન એજ કેવ્સ (પૂર્વી ખાસી હિલ્સ, મેઘાલય): મેઘાલયની આ ગુફાઓ તેમની વિશિષ્ટ રચનાઓ અને જીવંત ઇકોસિસ્ટમ માટે જાણીતી છે.
4. નાગા હિલ ઓફિઓલાઇટ (કિફાઇર, નાગાલેન્ડ): આ સ્થળ પૃથ્વીના પેટાળના ઇતિહાસ અને પ્લેટ ટેક્ટોનિક્સ વિશે મહત્વપૂર્ણ જાણકારી પૂરી પાડે છે.
5. એરા મટ્ટી ડિબ્બાલૂ (વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ): અહીં કુદરતી પ્રક્રિયાઓ દ્વારા રચાયેલી લાલ રેતીની ટેકરીઓ આવેલી છે, જે 'રેડ સેન્ડ ડ્યુન્સ' તરીકે પણ ઓળખાય છે.
6. તિરુમાલા હિલ્સનો કુદરતી વારસો (તિરુપતિ, આંધ્ર પ્રદેશ): આ સ્થળ જૈવવિવિધતાથી ભરપૂર હોવાની સાથે સાથે ઊંડું આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે.
7. વર્કલાનો કુદરતી વારસો (કેરળ): કેરળનું આ સ્થળ દરિયાકિનારાની અનોખી ભેખડો અને વિશિષ્ટ ભૂસ્તરશાસ્ત્રીય રચનાઓ માટે જાણીતું છે
❤13
DocScanner 14 Sept 2025 5-25 pm.pdf
17.7 MB
👨💻 GSSSB Revenue Talati Prelims Question Paper
📌Advt〰GSSSB/202526/301
📍 Series - A
⏳Exam Date 〰 14/09/25
#GSSSB #Paper
📌Advt〰GSSSB/202526/301
📍 Series - A
⏳Exam Date 〰 14/09/25
#GSSSB #Paper
❤1👌1
Forwarded from Abhijeetsinh Zala official
YouTube
રેવન્યુ તલાટી પેપરનું સૌથી સચોટ એનાલિસિસ | WebSankul
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
❤1
જાહેરાત ક્રમાંકઃ ૩૦૧/ર૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવાર નીચેની લિંક પરથી OMR Sheet ડાઉનલોડ કરી શકશે.
gsssb.co.in/viewomr/
નોંધ : જિલ્લા વાઈઝ સ્કેનિંગ નું કામ પૂરું થશે તેમ તેમ આ લિંક પર તે જિલ્લા ના ઉમેદવારોની OMR Sheet ઉપલબ્ધ થશે.
#GSSSB #OMR
gsssb.co.in/viewomr/
નોંધ : જિલ્લા વાઈઝ સ્કેનિંગ નું કામ પૂરું થશે તેમ તેમ આ લિંક પર તે જિલ્લા ના ઉમેદવારોની OMR Sheet ઉપલબ્ધ થશે.
#GSSSB #OMR
❤4👍1
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
મોટાભાગના લોકો લાગણી અને સંવેદના વચ્ચે ભેળસેળ કરે છે. પરંતુ બંને વચ્ચે ફરક છે.
લાગણી એટલે જે સ્પષ્ટરૂપે વ્યક્ત થાય તે, જ્યારે સંવેદના એટલા જે અહેસાસના સ્તર પર અવ્યક્ત રહી જાય તે.
કોઈ વ્યક્તિ, આંતરિક કે બાહ્ય કારણોસર, સરળતાથી પ્રભાવિત થાય તેને સંવેદનશીલ કહેવાય. તે તેને વ્યક્ત ન કરે તેવું બને.
જ્યારે લાગણીશીલ વ્યક્તિ તાબડતોબ પ્રતિક્રિયા આપે.
સંવેદનશીલ વ્યક્ત થયા વગર અહેસાસ કરે, લાગણીશીલ વ્યક્તિ વ્યક્ત થઈને અનુભવ કરે.
કોઈ વ્યક્તિ લાગણીશીલ બન્યા વગર સંવેદનશીલ હોઈ શકે જ્યારે બીજી વ્યક્તિ સંવેદના વગર લાગણીશીલ હોઈ શકે.
લાગણી પ્રતિક્રિયા છે, સંવેદના અહેસાસ છે. લાગણી અનઘડ હોય છે, સંવેદના પરિપક્વ હોય છે.
લાગણી ક્ષણિક હોય છે, સંવેદના લાંબી હોય છે.
બીજી રીતે કહેવું હોય તો, સંવેદનશીલ વ્યક્તિ બીજાઓ પ્રત્યે સભાન હોય, લાગણીશીલ વ્યક્તિને માત્ર પોતાની લાગણીની ચિંતા હોય. એટલા માટે, સંવેદનશીલ લોકોમાં સહાનુભૂતિનું પ્રમાણ વધુ હોય છે અને લાગણીશીલ લોકો સ્વાર્થી હોઈ શકે છે.
*Happy Monday Morning*
મોટાભાગના લોકો લાગણી અને સંવેદના વચ્ચે ભેળસેળ કરે છે. પરંતુ બંને વચ્ચે ફરક છે.
લાગણી એટલે જે સ્પષ્ટરૂપે વ્યક્ત થાય તે, જ્યારે સંવેદના એટલા જે અહેસાસના સ્તર પર અવ્યક્ત રહી જાય તે.
કોઈ વ્યક્તિ, આંતરિક કે બાહ્ય કારણોસર, સરળતાથી પ્રભાવિત થાય તેને સંવેદનશીલ કહેવાય. તે તેને વ્યક્ત ન કરે તેવું બને.
જ્યારે લાગણીશીલ વ્યક્તિ તાબડતોબ પ્રતિક્રિયા આપે.
સંવેદનશીલ વ્યક્ત થયા વગર અહેસાસ કરે, લાગણીશીલ વ્યક્તિ વ્યક્ત થઈને અનુભવ કરે.
કોઈ વ્યક્તિ લાગણીશીલ બન્યા વગર સંવેદનશીલ હોઈ શકે જ્યારે બીજી વ્યક્તિ સંવેદના વગર લાગણીશીલ હોઈ શકે.
લાગણી પ્રતિક્રિયા છે, સંવેદના અહેસાસ છે. લાગણી અનઘડ હોય છે, સંવેદના પરિપક્વ હોય છે.
લાગણી ક્ષણિક હોય છે, સંવેદના લાંબી હોય છે.
બીજી રીતે કહેવું હોય તો, સંવેદનશીલ વ્યક્તિ બીજાઓ પ્રત્યે સભાન હોય, લાગણીશીલ વ્યક્તિને માત્ર પોતાની લાગણીની ચિંતા હોય. એટલા માટે, સંવેદનશીલ લોકોમાં સહાનુભૂતિનું પ્રમાણ વધુ હોય છે અને લાગણીશીલ લોકો સ્વાર્થી હોઈ શકે છે.
*Happy Monday Morning*
❤9👍3