Telegram Web Link
આજે સાંજે 8 કલાકે Live 🔴

Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | સાંસ્કૃતિક વારસો | EP-13 | ⁨@RanjitsirProfessionalInstitute

»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬


📹 વિડિયો જોવા માટેની Link ⤵️https://www.youtube.com/live/yBAGkexwquU?si=6wYUCiCNbhBM2qtj

✦ *-Download Ranjit Sir e-classapp**👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️   https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸  You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸 Facebook Page Click Link  ⤵️ https://www.facebook.com/profile.php?id=1

🔷🔸 Instagram Click Link  ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું.
2. શેરશાહ સૂરી અને લોર્ડ ડેલહાઉસી પોતપોતાના સમયમાં આ રોડનું પુન:નિર્માણ કરાવ્યું હતું. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
4%
ફક્ત 1
12%
ફક્ત 2
82%
1 અને 2 બંને
1%
બંનેમાંથી એક પણ નહિ
તરાઈના યુદ્ધ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તરાઈનું પહેલું યુદ્ધ શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું હતું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ.
2. તરાઈના પહેલા યુદ્ધથી દિલ્લીમાં મુસ્લિમ સત્તાનો ઉદય થયો. ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
Anonymous Quiz
12%
ફક્ત 1
16%
ફક્ત 2
45%
1 અને 2 બંને
27%
બંનેમાંથી એક પણ નહિ
ગુજરાતમાં સોલંકી શાસન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આ વંશમાં મૂળરાજ, ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો જેવા શાસકો થઈ ગયા.
2. ભીમદેવ પહેલાની રાણી ઉદયમતિએ અડાલજની વાવ બંધાવી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
35%
ફક્ત 1
12%
ફક્ત 2
46%
1 અને 2 બંને
7%
બંનેમાંથી એક પણ નહિ
નીચેનામાંથી કયા વંશોએ વિજયનગર સામ્રાજ્યમાં શાસન કર્યું?
1. મમલૂકવંશ
2. સંગમવંશ 3. સાલુવવંશ 4. તુલુવવંશ 5. અરવિંડુવંશ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
23%
ફક્ત 1, 2, 3 અને 4
18%
ફક્ત 2, 4 અને 5
24%
ફક્ત 3, 4 અને 5
35%
ફક્ત 2, 3, 4 અને 5
અકબર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેનો જન્મ અમરકોટના હિન્દુ રાજાના રાજ્યમાં થયો હતો.
2. તેણે દિલ્લી પાસે દિન-એ-ઇલાહી નગરની સ્થાપના કરી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
4%
ફક્ત 1
13%
ફક્ત 2
73%
1 અને 2 બંને
9%
બંનેમાંથી એક પણ નહિ
અંગ્રેજ ગવર્નર જનરલ વિશે નીચે આપેલી વિગતો ધ્યાને લો:
1. લોર્ડ કોર્નવૉલીસ – પ્રથમ ગવર્નર જનરલ
2. સર જોન શોર – તટસ્થતાની નીતિ 3. લોર્ડ વિલિયમ બેન્ટિક - ઉદાર ગવર્નર જનરલ 4. લોર્ડ ડેલહાઉસી – જીત, જપ્તી અને ખાલસાનીતિ ઉપરોક્ત વિગતોમાંથી કેટલી સાચી છે?
Anonymous Quiz
7%
ફક્ત 1
21%
ફક્ત 2
24%
ફક્ત 3
49%
બધી જ
'હિતોપદેશ' વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. 'હિતોપદેશ' જાતકકથાને આધારે લખાયેલો ગ્રંથ છે.
2. ‘હિતોપદેશ' ની રચના વિષ્ણુશર્મા નામના પંડિતે કરી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
16%
ફક્ત 1
10%
ફક્ત 2
70%
1 અને 2 બંને
4%
બંનેમાંથી એક પણ નહિ
નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ‘જાતિ પાંતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ' આ વચન ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું.
2. તેના રચયિતા સ્વામી રામાનંદ હતા. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
10%
ફક્ત 1
16%
ફક્ત 2
68%
1 અને 2 બંને
6%
બંનેમાંથી એક પણ નહિ
કુતુબમિનાર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેને બાંધવાની શરૂઆત ઈલ્તુમિશે કરી હતી.
2. તેનો સૌથી નીચેનો મજલો પૃથ્વીરાજ ચૌહાણે વિજય સ્તંભ તરીકે બનાવ્યો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
15%
ફક્ત 1
24%
ફક્ત 2
38%
1 અને 2 બંને
22%
બંનેમાંથી એક પણ નહિ
મયૂરાસન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેનું નિર્માણ અકબરે કરાવ્યું હતું.
2. નાદિરશાહ દિલ્લીની લૂંટમાં પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
3%
ફક્ત 1
54%
ફક્ત 2
39%
1 અને 2 બંને
4%
બંનેમાંથી એક પણ નહિ
દાંડીકૂચ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. દાંડીકૂચ પછી દાંડી પાસેના કરાડી ગામેથી ગાંધીજીની ધરપકડ કરવામાં આવી.
2. પછી તેમને માંડલેની જેલમાં મોકલી દેવામાં આવ્યા. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
45%
ફક્ત 1
10%
ફક્ત 2
40%
1 અને 2 બંને
5%
બંનેમાંથી એક પણ નહિ
નવમી અનુસૂચિનો પરિચય અમુક કાયદાઓને ન્યાયિક તપાસથી બચાવવા માટે કરવામાં આવ્યો હતો, આ પગલાંનો મુખ્ય શો ઉદ્દેશ્ય?
Anonymous Quiz
6%
ન્યાયતંત્રની સત્તા વધારવી
61%
જમીન સુધારણા કાયદાઓનું રક્ષણ કરવું
11%
મૂળભૂત અધિકારોનું કાર્યક્ષેત્ર વધારવું
22%
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને મજબૂત કરવા
2025/07/01 02:23:48
Back to Top
HTML Embed Code: