આજે સાંજે 8 કલાકે Live 🔴
Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | સાંસ્કૃતિક વારસો | EP-13 | @RanjitsirProfessionalInstitute
»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📹 વિડિયો જોવા માટેની Link ⤵️https://www.youtube.com/live/yBAGkexwquU?si=6wYUCiCNbhBM2qtj
✦ *-Download Ranjit Sir e-classapp**👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs
🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo
🔷🔸 Whatsapp Channel ⤵️ https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w
🔷🔸 You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitute
🔷🔸 Facebook Page Click Link ⤵️ https://www.facebook.com/profile.php?id=1
🔷🔸 Instagram Click Link ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | સાંસ્કૃતિક વારસો | EP-13 | @RanjitsirProfessionalInstitute
»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📹 વિડિયો જોવા માટેની Link ⤵️https://www.youtube.com/live/yBAGkexwquU?si=6wYUCiCNbhBM2qtj
✦ *-Download Ranjit Sir e-classapp**👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs
🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo
🔷🔸 Whatsapp Channel ⤵️ https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w
🔷🔸 You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitute
🔷🔸 Facebook Page Click Link ⤵️ https://www.facebook.com/profile.php?id=1
🔷🔸 Instagram Click Link ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું.
2. શેરશાહ સૂરી અને લોર્ડ ડેલહાઉસી પોતપોતાના સમયમાં આ રોડનું પુન:નિર્માણ કરાવ્યું હતું. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું.
2. શેરશાહ સૂરી અને લોર્ડ ડેલહાઉસી પોતપોતાના સમયમાં આ રોડનું પુન:નિર્માણ કરાવ્યું હતું. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
4%
ફક્ત 1
11%
ફક્ત 2
84%
1 અને 2 બંને
2%
બંનેમાંથી એક પણ નહિ
તરાઈના યુદ્ધ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તરાઈનું પહેલું યુદ્ધ શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું હતું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ.
2. તરાઈના પહેલા યુદ્ધથી દિલ્લીમાં મુસ્લિમ સત્તાનો ઉદય થયો. ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. તરાઈનું પહેલું યુદ્ધ શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું હતું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ.
2. તરાઈના પહેલા યુદ્ધથી દિલ્લીમાં મુસ્લિમ સત્તાનો ઉદય થયો. ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?
Anonymous Quiz
11%
ફક્ત 1
17%
ફક્ત 2
48%
1 અને 2 બંને
24%
બંનેમાંથી એક પણ નહિ
ગુજરાતમાં સોલંકી શાસન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આ વંશમાં મૂળરાજ, ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો જેવા શાસકો થઈ ગયા.
2. ભીમદેવ પહેલાની રાણી ઉદયમતિએ અડાલજની વાવ બંધાવી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. આ વંશમાં મૂળરાજ, ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો જેવા શાસકો થઈ ગયા.
2. ભીમદેવ પહેલાની રાણી ઉદયમતિએ અડાલજની વાવ બંધાવી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
33%
ફક્ત 1
11%
ફક્ત 2
49%
1 અને 2 બંને
6%
બંનેમાંથી એક પણ નહિ
નીચેનામાંથી કયા વંશોએ વિજયનગર સામ્રાજ્યમાં શાસન કર્યું?
1. મમલૂકવંશ
2. સંગમવંશ 3. સાલુવવંશ 4. તુલુવવંશ 5. અરવિંડુવંશ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. મમલૂકવંશ
2. સંગમવંશ 3. સાલુવવંશ 4. તુલુવવંશ 5. અરવિંડુવંશ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
20%
ફક્ત 1, 2, 3 અને 4
20%
ફક્ત 2, 4 અને 5
25%
ફક્ત 3, 4 અને 5
36%
ફક્ત 2, 3, 4 અને 5
અકબર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેનો જન્મ અમરકોટના હિન્દુ રાજાના રાજ્યમાં થયો હતો.
2. તેણે દિલ્લી પાસે દિન-એ-ઇલાહી નગરની સ્થાપના કરી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેનો જન્મ અમરકોટના હિન્દુ રાજાના રાજ્યમાં થયો હતો.
2. તેણે દિલ્લી પાસે દિન-એ-ઇલાહી નગરની સ્થાપના કરી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
3%
ફક્ત 1
14%
ફક્ત 2
73%
1 અને 2 બંને
10%
બંનેમાંથી એક પણ નહિ
અંગ્રેજ ગવર્નર જનરલ વિશે નીચે આપેલી વિગતો ધ્યાને લો:
1. લોર્ડ કોર્નવૉલીસ – પ્રથમ ગવર્નર જનરલ
2. સર જોન શોર – તટસ્થતાની નીતિ 3. લોર્ડ વિલિયમ બેન્ટિક - ઉદાર ગવર્નર જનરલ 4. લોર્ડ ડેલહાઉસી – જીત, જપ્તી અને ખાલસાનીતિ ઉપરોક્ત વિગતોમાંથી કેટલી સાચી છે?
1. લોર્ડ કોર્નવૉલીસ – પ્રથમ ગવર્નર જનરલ
2. સર જોન શોર – તટસ્થતાની નીતિ 3. લોર્ડ વિલિયમ બેન્ટિક - ઉદાર ગવર્નર જનરલ 4. લોર્ડ ડેલહાઉસી – જીત, જપ્તી અને ખાલસાનીતિ ઉપરોક્ત વિગતોમાંથી કેટલી સાચી છે?
Anonymous Quiz
8%
ફક્ત 1
18%
ફક્ત 2
29%
ફક્ત 3
45%
બધી જ
'હિતોપદેશ' વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. 'હિતોપદેશ' જાતકકથાને આધારે લખાયેલો ગ્રંથ છે.
2. ‘હિતોપદેશ' ની રચના વિષ્ણુશર્મા નામના પંડિતે કરી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. 'હિતોપદેશ' જાતકકથાને આધારે લખાયેલો ગ્રંથ છે.
2. ‘હિતોપદેશ' ની રચના વિષ્ણુશર્મા નામના પંડિતે કરી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
15%
ફક્ત 1
9%
ફક્ત 2
72%
1 અને 2 બંને
4%
બંનેમાંથી એક પણ નહિ
નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ‘જાતિ પાંતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ' આ વચન ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું.
2. તેના રચયિતા સ્વામી રામાનંદ હતા. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ‘જાતિ પાંતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ' આ વચન ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું.
2. તેના રચયિતા સ્વામી રામાનંદ હતા. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
12%
ફક્ત 1
19%
ફક્ત 2
61%
1 અને 2 બંને
9%
બંનેમાંથી એક પણ નહિ
કુતુબમિનાર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેને બાંધવાની શરૂઆત ઈલ્તુમિશે કરી હતી.
2. તેનો સૌથી નીચેનો મજલો પૃથ્વીરાજ ચૌહાણે વિજય સ્તંભ તરીકે બનાવ્યો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેને બાંધવાની શરૂઆત ઈલ્તુમિશે કરી હતી.
2. તેનો સૌથી નીચેનો મજલો પૃથ્વીરાજ ચૌહાણે વિજય સ્તંભ તરીકે બનાવ્યો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
17%
ફક્ત 1
23%
ફક્ત 2
41%
1 અને 2 બંને
19%
બંનેમાંથી એક પણ નહિ
મયૂરાસન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેનું નિર્માણ અકબરે કરાવ્યું હતું.
2. નાદિરશાહ દિલ્લીની લૂંટમાં પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેનું નિર્માણ અકબરે કરાવ્યું હતું.
2. નાદિરશાહ દિલ્લીની લૂંટમાં પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
4%
ફક્ત 1
49%
ફક્ત 2
44%
1 અને 2 બંને
3%
બંનેમાંથી એક પણ નહિ
દાંડીકૂચ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. દાંડીકૂચ પછી દાંડી પાસેના કરાડી ગામેથી ગાંધીજીની ધરપકડ કરવામાં આવી.
2. પછી તેમને માંડલેની જેલમાં મોકલી દેવામાં આવ્યા. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. દાંડીકૂચ પછી દાંડી પાસેના કરાડી ગામેથી ગાંધીજીની ધરપકડ કરવામાં આવી.
2. પછી તેમને માંડલેની જેલમાં મોકલી દેવામાં આવ્યા. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
27%
ફક્ત 1
16%
ફક્ત 2
51%
1 અને 2 બંને
6%
બંનેમાંથી એક પણ નહિ
નવમી અનુસૂચિનો પરિચય અમુક કાયદાઓને ન્યાયિક તપાસથી બચાવવા માટે કરવામાં આવ્યો હતો, આ પગલાંનો મુખ્ય શો ઉદ્દેશ્ય?
Anonymous Quiz
17%
ન્યાયતંત્રની સત્તા વધારવી
48%
જમીન સુધારણા કાયદાઓનું રક્ષણ કરવું
18%
મૂળભૂત અધિકારોનું કાર્યક્ષેત્ર વધારવું
17%
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને મજબૂત કરવા
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) અધિનિયમ, 2010 હેઠળ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) -ની સ્થાપનાનો ઉદ્દેશ્ય શો છે?
Anonymous Quiz
11%
હાઈકોર્ટના પર્યાવરણીય અધિકારક્ષેત્રને બદલવું
39%
ઝડપી પર્યાવરણીય ન્યાય માટે એક વિશિષ્ટ મંચ પ્રદાન કરવો
46%
તમામ પર્યાવરણીય નીતિ નિર્માણને એક જ સંસ્થા હેઠળ કેન્દ્રિત કરવું
4%
પર્યાવરણીય અસર આકારણીની જરૂરિયાતને દૂર કરવી
ભારતીય કાયદા પંચ સરકાર માટે સલાહકાર સંસ્થા તરીકે કાર્ય કરે છે. નીચેનામાંથી કયું નિવેદન તેની મર્યાદાઓને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે?
Anonymous Quiz
4%
કાયદા પંચની ભલામણો સરકાર માટે કાયદેસર રીતે બંધનકર્તા છે.
64%
કાયદા પંચ ફક્ત ભલામણ કરી શકે છે પરંતુ કાયદાનો મુસદ્દો તૈયાર કરી શકતું નથી અથવા તેને ઘડી શકતું નથી.
18%
કાયદા પંચ પાસે સંસદમાં ખરડા રજૂ કરવાની સત્તા છે.
15%
કાયદા પંચ તેની ભલામણોના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે ન્યાયિક આદેશો જારી કરી શકે છે.
બંધારણીય સત્તા હોવા છતાં પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ લોકસભાના અધ્યક્ષની સત્તાઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. નીચેનામાંથી કયું આ મુદ્દાનું યોગ્ય રીતે વિશ્લેષણ કરે છે?
Anonymous Quiz
15%
બંધારણીય સત્તા હોવા છતાં, અધ્યક્ષના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારી શકાય છે.
41%
અધ્યક્ષનો નિર્ણય અંતિમ છે અને તેની ન્યાયિક સમીક્ષા કરી શકાતી નથી.
32%
સભ્યોને ગેરલાયક ઠેરવતા પહેલા અધ્યક્ષને ચૂંટણી પંચની પરવાનગીની જરૂર પડે છે.
11%
પક્ષાંતર વિરોધી બાબતોમાં અધ્યક્ષની ભૂમિકા ઔપચારિક છે.
ભારતના એટર્ની જનરલનું અનન્ય સ્થાન તેમની બેવડી ભૂમિકામાં રહેલું છે. નીચેનામાંથી કયું
તેમના બંધારણીય કાર્યના સૂક્ષ્મ અર્થઘટનને પ્રતિબિંબિત કરે છે?
તેમના બંધારણીય કાર્યના સૂક્ષ્મ અર્થઘટનને પ્રતિબિંબિત કરે છે?
Anonymous Quiz
29%
એટર્ની જનરલ એક જાહેર સેવક છે જે વ્યાવસાયિક નીતિશાસ્ત્રથી બંધાયેલા છે પરંતુ કાનૂની જવાબદારીથી નહીં.
30%
એટર્ની જનરલ કોર્ટને બંધનકર્તા નિર્દેશો બહાર પાડી શકે છે.
20%
એટર્ની જનરલ મુખ્ય ન્યાયાધીશની વિનંતીથી જ ન્યાયિક કાર્યવાહીમાં ભાગ લે છે.
20%
એટર્ની જનરલ સંઘ વતી કોર્ટમાં હાજર થાય છે અને સરકારી કર્મચારીઓને લાગુ પડતા પ્રતિબંધોથી મુક્ત છે.
ભારતમાં નગરપાલિકાઓના નાણાકીય સશક્તિકરણનું નીચેનામાંથી કયું શ્રેષ્ઠ વર્ણન કરે છે?
Anonymous Quiz
41%
શહેરી સ્થાનિક સંસ્થાઓને મિલકત વેરા, વપરાશકર્તા શુલ્ક લાદવા અને વસૂલવા માટે વિસ્તૃત સત્તાઓની જરૂર છે.
33%
નાણાપંચો નગરપાલિકા ભંડોળનો એકમાત્ર સ્ત્રોત છે.
16%
નગરપાલિકાઓ માત્ર GST વળતર દ્વારા આત્મનિર્ભર છે.
10%
શહેરી સ્થાનિક સંસ્થાઓ આવક અને કસ્ટમ્સ પરના સીધા કરને નિયંત્રિત કરે છે.